પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ભાનપુરી ગામના યુવાન અશ્વિન બારીયાના અપહરણના કેસમાં પકડાયેલા ચાર આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ જાંબુઘોડા તાલુકાના ભાનપુરા ગામના 45 વર્ષ ના અશ્વિન બારીયા ના અજાણ્યા ચાર યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં આ બાબતે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ આરોપીઓ સુધી પહોંચવાનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે 14 દિવસ જેટલા સમય બાદ જાંબુઘોડા પોલીસ વડોદરાના આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા આગળની તજવીત હાથ ધરી હતી તમામ આરોપીઓને બનાવનાર સ્થળ લઈ જઈને જાંબુડા પોલીસ આરોપીઓને સાથે રાખી પંચો રૂબરૂ સ્થળ પર પંચકેસ કરીને આરપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે જાંબુઘોડા કોર્ટ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યાં અપહરણના ભોગ બનેલા અશ્વિન ભાઈ બારીયા એ તમામ આરોપીઓને ઓળખ પરેડમાં તમામ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા અને આ તમામ આરોપીઓને ગોધરા જેલમાં મોકલી દેવામાં આવશે અને જાંબુઘોડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here