ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામેથી ઉમરા માટે 29 ભાઈ અને બહેનો રવાના થયા…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

રાજગઢ પાલ્લા ગામેથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો બિરાદરો ઉમરા માટે રવાના થયા.. જેઓનું ફુલહાર કરી સ્વાગત તેમજ વિદાઈ આપવા માટે ગામના વડીલો મુસ્લિમ પંચના આગેવાનો તથા ગામના ભાઇ બહેનો તથા બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તમોને વિદાય કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here