નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજથી નસવાડી ની શ્રધ્ધા બાલવાડી ના નાના નાના બાળકોની પરીક્ષાનો પ્રારંભ થઈ ચક્યો છે અને બાળકો એક લાઈન મા ગોઠવાઈ જઈ પરીક્ષા આપવાની તૈયારી મા જુટાઈ ગયા છે આ પરીક્ષામાં ટોટલ ચાર પેપર આપવાના છે જેમા ગુજરાતી ગણિત હિન્દી અને ચિત્ર આમ ચાર પેપર આપી એમા પાસ થઈ આગળ અભ્યાસ માટે જશે.