ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે નસવાડી ખાતે રેલીનુ આયોજન કરાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી એસ ટી ડેપો સામેના ગ્રાઉન્ડ થી રેલીનુ આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં આ રેલીનું આયોજન દિલ્હીમા રાષ્ટ્રીય કક્ષાનું આયોજન રાખવામાં આવ્યુ હતુ અને ગુજરાતમાં દરેક જીલ્લામાં મહારેલી મહાસભા અને મહસલામી નુ આયોજન રાખવામાં આવ્યુ હતુ એ સંદર્ભે રેલી નસવાડીના મેન બજારો મા ફરી હતી અને ચાર રસ્તા થી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સુધી રેલી લઇ જવાઈ હતી અને પ્રતિમાને ફુલોના હાર પહેરાવી સલામી આપી લોકો છુટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here