દાહોદ જીલ્લાના દેલચર ગામ ખાતે શ્રી એસ.કે.મેડા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પ્રદિપ કુમાર સાહેબ તથા શ્રીમતી મેહતા પારૂલબેનનો વયનિવૃતિ સન્માન સમારોહ યોજાયો

ગરબાડા, (દાહોદ) વિપુલભાઈ દેહદા :-

બેઝિક એજ્યુકેશન સોસાયટી દાહોદ સંચાલિત શ્રી મતિ એસ.કે.મેડા માધ્યમિક અને શ્રી માન કે.ટિ.મેડા ઉચ્ચત્તર માધ્યમિક શાળા દેલચર ખાતે આચાર્ય શ્રી પદના સાહેબ શ્રી માન પ્રદિપકુમાર એસ તથા શિક્ષક નિ ફરજ બજાવતા મતિ મહેતા પારૂલબેન એમ તેમનિ વયનિવૃતી સન્માન સમારોહ માં પધારેલા મહેમાનો ચંચાલન મંડળ ના પ્રમુખ ગોપાલ સાહેબ જીલ્લાના શિક્ષણ અધિકારી સુરેશ મેડા સાહેબ તથા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઇ સોનિ તથા ચચિભાઈ તમામ મહેમાનો ઉપસ્થિતી મા ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહિને આ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here