પંચમહાલ : જાંબુઘોડા ગામ ખાતે નાયક સમાજ દ્વારા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી

જાંબુઘોડા,(પંચમહાલ) આદિત્ય ગુપ્તા (કદવાલ) :-

આજ રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામ ખાતે રાખેલ મીટીંગ નાયક સમાજ દ્વારા શહિદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૬ એપ્રિલ ના દિવસે અંગ્રેજો દ્વારા જોરિયા પરમેશ્વર રૂપસિંહ નાયક સહિત ૨૦૦ લોકો ને ફાંસી આપવામાં આવી હતી તે કિલ્લા માં દર વર્ષ ની જેમ આજે પણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ માં નાયક સમાજ ના સલાહકાર વેચાતભાઇ બારીઆ , નાયક સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દલપત ભાઈ , મહામંત્રી હીરાભાઈ સહિત મોટી સંખ્યા માં નાયક સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર આદિત્ય ગુપ્તા પાવી જેતપુર છોટા ઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here