રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપળા ખાતે ના વાલ્મિકી વાસ મા આજરોજ રમાબાઇ ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે વાલ્મિકી સમાજ ના આગેવાનો જયશ્રીબેન સોલંકી , અમિતભાઈ સોલંકી સહિત વાલ્મિકી સમાજ ના આગેવાનો એ પોતાના સમાજ ના લોકો કોરોના ની મહામારી થી રક્ષણ મેળવે સમાજ મા જાગૃતિ આવે એ હેતુસર માસ્ક અને ઉકાળા નુ વિતરણ કર્યુ હતુ.
પોતાના સમાજ ના ઉત્થાન મા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સહિત રમાબાઇ આંબેડકર નુ પણ એટલું જ યોગદાન હોય ને તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.