બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
રાત્રિની સમય 10 વાગે જૈન મંદિરના મહંત તાળુ મારીને સુઈ ગયા હતા ત્યારે સવારે પાંચ વાગ્યે સવારે મંદિરમાં મંદિરનો મેન દરવાજો ખોલવા જ હતા મંદિરના દરવાજા નકૂચા તૂટયા હતા ત્યારે મહંતે જૂની બોડેલીના રાજુભાઈ બારીયા તેમજ ગામના ટ્રસ્ટીઓને જાણ કરી હતી ત્યારે ટ્રસ્ટીઓને અને મહત મળીને સાથે રહીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે દાનપેટી તોડી નાખી જોવામાં આવી હતી તેમાં અંદાજે ૭૦થી ૮૦ હજાર રૂપિયા પરચુરણ તેમજ રોકડ ચોરાયું હતું ત્યારે જુની બોડેલી જૈન મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ બારીયાએ જણાવ્યું હતું અને બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી રાજુભાઈ બારીયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ પાંચ વખત ચોરી થઈ હતી માટે બોડેલી પોલીસ ને કીધું હતું કે જેમ બને તેમ ચોરોને પકડવા માટે જણાવ્યું હતું