છોટાઉદેપુર : ભીખાપુરા ગામે પાવીજેતપુર તાલુકાના બક્ષીપંચ મોરચા દ્વારા કુપોષિત બાળકો માટે વિટામિન પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે તાલુકાના બક્ષીપંચ મોરચા દ્વારા કુપોષિત બાળકો વિટામિન પાવડર ના ડબ્બા નું વિતરણ કરવામાં આવ્યો તેમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય વેચાત ભાઈ બારીયા પ્રદેશ કારોબારી રમેશભાઈ તથા ની સંમતિ ચેરમેન ઉર્મિલાબેન બક્ષીપંચ મોરચા પ્રમુખ અજમલ સિંહ (આશિષ) બારીયા તથા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી પ્રીતમ કનોજીયા તથા નાનીખાંડી ના સરપંચ અરવિંદભાઈ તથા ગઢ ભીખાપુરા ના સરપંચ મનસુખભાઈ ઉપસ્થિત રહીને15 જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here