પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે રામ નવમીના દિવસે મહાકાલ સેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

આજ રોજ છોટા ઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામાં રામ નવમી ના દિવસે મહાકાલ સેના દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાકાલ સેના ના પ્રમુખ વિરલભાઈ બારીઆ , મહામંત્રી જયેશભાઈ , પાવી જેતપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્યશ્રી વેચતભાઈ બારીઆ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રમણભાઈ બારીઆ નાઓએ કદવાલ ચોકડી થી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ગામ કાદવાલ થી લિય સિંગાપુર,ભિખાપુરા ,અને બાકરોલ ગામે થી પૂર્ણ કરવા માં આવી હતી .તેમાં કદવાલ પોલીસ એને, છોટા ઉદેપુર પોલીસ પણ હાજર હતી,વિસ્તાર ના ઘણા યુવાનો જોડાયા હતા. અને સાતી પૂર્વ પૂર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here