છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં આજે દસ દિવસ એટલેકે ગણેશ ચતુર્થી ની સ્થાપના કર્યા બાદ આજે ભાદરવા સુદ ચૌદસ ના રોજ તારીખ 9,9,2022
ના રોજ બોડેલી નગરની ગલી ગલી માંથી આજે સોસાયટી માં તેમજ નગરની શેરીઓમાં થી ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તૂ જલ્દી આ ના નારા સાથે અને ડીજેના તાલે આજે બોડેલી નગર ગુંજી ઉઠ્યું હતું તેમજ બોડેલી પોલીસ સ્ટાફ સાથે પોલીસના ફુલ બંદોબસ્ત સાથે નગરજણો ને સાથે રહીને ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે ક્યારે બોડેલી માં આવેલું જાખર પુરા ગામ પાસે તળાવ પાસે તરવૈયા ની ટીમ તેમજ પોલીસ નો ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને તળાવની પાસે ભગવાન ગણેશજીની આરતી આરાધના કરીને પ્રસાદ વહેંચી હતી ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here