મોરબી જિલ્લાના આમરણ દુધઈમાં કોરોનાવાયરસ રક્ષણ માટે ઉકાળા કેન્દ્ર કેમ્પ યોજાયો

મોરબી,
આરીફ દીવાન

કોરોના વાયરસ સમગ્ર દેશ વિદેશ સહિત ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા માં આવેલા આમરણ દુધઈ ખાતે તારીખ 11 9 2020 ના રોજ કોરોનાવાયરસ માં રક્ષણ લોકોને મળી રહે તેવા હેતુસર ઉકાળા કેન્દ્ર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આમરણ દુધઈ વિસ્તારના કેમ્પનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશા વર્કર બહેનો શાળા સ્કૂલના આચાર્ય શિક્ષકો તલાટી મંત્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જે સમગ્ર ઉકાળા કેન્દ્ર કેમ્પનો લાભ લેતા તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here