મોરબીના સનરાજ પાર્કમાં છેલ્લા પાંચ વર્ષથી તૈયમુલ છબીલ કમિટી દ્વારા વિવિધ નિયાઝ શરીફના યોજાય રહ્યા છે કાર્યક્રમો

મોરબી, આરીફ દીવાન :-

મોરબી ખાતે આવેલા સનરાજ પાર્ક વિસ્તારમાં મોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી તૈયમુલ છબીલ કમિટી દ્વારા વિવિધ ઠંડા પાણી શરબત કોલ્ડ્રીંક સહિત વિવિધ ખાદ્ય સામગ્રી ની નિયાઝ શરીફ ના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને શુક્રવારે અસરની નમાજ બાદ તાજીયાડ માં આવતી વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજેદારો અને તાજીયા શરીફના જુલુસ મુબારક માં આવતા મહેમાનોને નિયાઝ વિતરણ કરવામાં આવી હતી જેમાં મીઠા ભાત અને તીખા ભાત ની નિયાઝ વિતરણ કરવામાં આવી હતી અને રોજેદારોના રોજા ખોલાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સનરાજ પાર્ક ખાતે છેલ્લા પાંચ વર્ષથી તૈયમુલ છબીલ કમિટી ના આયોજકો હસન અલુભાઈ કાદર હસનભાઈ મોવર હસન ઓસમાણ કટિયા આદમ અલુભાઈ મોવર હસમ કરીમભાઈ મોવર કરી મુસા ભાઈ સુમરા મામદ મુસા ખલીફા હનીફ ઓસમાણ સુમરા હનીફ સુલેમાન સુમરા આમદ પુનાભાઈ સુમરા મહેબૂબ અબ્દુલ સંચયા મહેબૂબ જુસબ ભાઈ જામ સમીર હુસેન સુમરા રિયાઝ કાદર મોવર રામભાઈ બકાલા વાળા અને મુન્નાભાઈ બોરીચા સહિત કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સમાજના મોહરમ શરીફ ના પ્રથમ ચાંદ થી કોમી એકતાના પ્રતીક સતત ૧૦ દિવસ સુધી મોહરમ શરીફ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સતત યોજાયા હતા જે તસવીર માં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here