મોરબીના ક્રાંતિનગરમાં યા હુસૈન છબીલ કમિટી દ્વારા દસ દિવસ સુધી વિવિધ ન્યાજ શરીફના કાર્યક્રમ

મોરબી, આરીફ દીવાન :-

મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ શરીફ ના પ્રથમ ચાંદ થી જસને હુસેન કાર્યક્રમ સમગ્ર મોરબી પંથકમાં વિવિધ વિસ્તાર ઠેર ઠેર છબીલો ચા દૂધ કોફી દૂધ કોલિંગ શરબત સહિત વિવિધ ખાધ સામગ્રી વિતરણ કરવામાં આવે છે ત્યારે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગરમાં માલાણી પરિવાર તરફથી સતત દસ દિવસ સુધી વિવિધ તાજી ગરમાગરમ વાનગીઓ વિતરણ કરી આશિકે હુસેન મુસ્લિમ સમાજ મહોરમ શરીફ નિમિત્તે ન્યાજ શરીફ ના કાર્યક્રમો યોજી રહ્યા છે જે માલાણી પરિવાર ના યુવા આશિકે હુસેન વસીમ ભાઈ માલાણી અનવરભાઈ માલાણી વિગેરે વૃદ્ધો મહિલાઓ બાળકોને ન્યાજ વિતરણ કરી પવિત્ર મોહરમ શરીફ નિમિત્તે જસને હુસેન ના દસ દિવસ સુધી હુસેની છબીલ માં લંગરખાનું ચલાવી સમગ્ર ક્રાંતિ નગર વિસ્તારમાં હુસેની માહોલ છવાયો જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here