બિરસા મુંડા જનજાગૃતિ રથયાત્રાનું પ્રસ્થાન MLA રાજેન્દ્રસિંહ રાઠવા સહિત આદીવાસી સમાજના આગેવાનોની હાજરીમાં કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બિરસા મુંડા જનજાગૃતિ રથયાત્રાનું રતનપુર થી પ્રસ્થાનMLA રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા સહિત આદીવાસી સમાજ ના આગેવાનો રથયાત્રાનું પ્રસ્થાન / બોડેલી બિરછા મુંડા જન્મ જયંતી આગળ આવતા તેની માટે જન જાગૃતિ લાવવા છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર પાવી તાલુકાના રતનપુર ગામેથી તાલુકા પંચાયત કચેરીએથી પ્રસ્થાન કરાયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા તેમજ આગેવાનો પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામેથી જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા છોટાઉદેપુર કવાંટ નસવાડી બોડેલી થઈને પરત પાવી જેતપુર ફરશે આ જનજાગૃતિ યાત્રાનું હેતુ એ છે કે તારીખ 15 નવેમ્બરના રોજ બિરસા મુંડા નો જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ રતનપુર પાવીજેતપુર ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું છે એ પ્રચાર અર્થે બિરસા મુંડા જન્મ જયંતી આગળ આવતી હોય તે માટે જન જાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા તેમજ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે બોડેલીમાં પણ આજે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસ્થાન માટે ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here