છોટાઉદેપુર નગરમાં ભાગવત કથાના ચતુર્થ દીવસે ક્રુષ્ણ જન્મ ઉજવાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર ના દરબાર હૉલ ખાતે નગરનાં શ્રેષ્ઠી સોની પરીવાર દ્વારા ભગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હજારો ની સંખ્યા માં ભાવિક ભક્તો કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજરોજ ભગવત કથાના ચતુર્થ દીવસે ક્રુષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાલ કૃષ્ણ સાથે વિવિધ ઝાંખી સજાવવા માં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ને પારણે ઝુલાવી ભાવિક ભક્તો મસ્તીમાં ઝૂમી ઉઠ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here