છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
છોટાઉદેપુર જિલ્લા તાલુકાઓમાં છાસવારે પર બનતી ઘટનાઓ
મળતી માહિતી મુજબજંગલ વિસ્તાર નજીક રાઠવા કમલેશ ભાઈ રમણ ભાઈ ના ઘર પાછળ ના વાડા માં બાંધેલા બે છરડાઓનું દીપડાએ મારણ કર્યું હતુ તેની જાણ કલારાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ કે વસાવા સાહેબ તેમજ વનવિભાગ ના કર્મચારી ઓ ને કરાતા
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી બનાવ સ્થળ નું નિરીક્ષણ કરી આગળ ની કાર્યવાહી હાથધરી છે.