મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
ગતરોજ તારીખ: 30/8/22 ને મંગળવારે રાત્રે 7:30 કલાકે મોડાસા શહેરમાં આમ આદમી પાર્ટીનો કાયૅકમૅ યોજવામાં આવ્યો. જેમા ગુજરાત પ્રદેશના સહમંત્રી જયદીપસિંહ. ચોહાણ હાજર રહ્યા.તે ઉપરાંત અરવલ્લી જીલ્લા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા. મોડાસા વિધાનસભા સંગઠન મંત્રી નરેન્દ્રસિંહ. ચૌહાણ.મહેન્દ્રસિંહ પરમાર .પ્રેમસિંહ. કુછવાહા.હાજર રહી મોડાસા માયનોરેટી મુસ્લિમસમાજના 70 જેટલા યુવાનો અને મોટી ઉમંર ના નાગરીકો ને આમ આદમી પાટીનો ખૈસ ટોપી પહેરાવી જોડવામા આવ્યા. આજ કાયૅકમૅ માં આવેલા કોલવડા ગામના 30 માણસો ને ખૈસ ટોપી પેહરાવી આમ આદમી પાર્ટી માં સામેલ કરવામાં આવ્યા. આ તમામ લોકો. ભાજપ.કોગ્રેસ. મીમ. છોડી ને આપ નો દામન પકડ્યો છે.જયદીપસિંહ એ જણાવ્યું કે આઝાદી માં મુસલમાન માયનોરેટી ના મુખ્ય રોલ વિસે લોકોને સમજાવ્યું હતુ ભાજપ. ભષ્ટાચાર ના આકરા પ્રહાર કરતા કહ્યુ કે વિકાસ ના નામે સગાવાદ દોસ્તવાદ ચલાવ્યું છે હવે ગુજરાત ની જુઠાણું ચલાવતી ભાજપ સરકાર થી થાકીને હાથ જોડવા લાગી છે અને આજ સુધી કોઇ વિકલ્પ ન હતો એટલે ચલાવી હવે નહી ચલાવે વિકલ્પ મળી ગયો છે. દીલ્હી પંજાબ મોડલ ની અરવિંદ કેજરીવાલ ની ઇમાનદારી વાળી આમ આદમી પાર્ટી ને લાવી ભષ્ટ ભાજપ ગુજરાત ની જનતા ધકેલી મુકશે.
આ કાયૅકમૅનુ સંચાલન.આમ આદમી પાટી માયનોરેટીના જીલ્લા.સહમંત્રી ઈલ્યાસ.સુથારઅને મોડાસા. તાલુકા માયનોરેટી ના સહમંત્રી સજ્જાદ. પટેલે કર્યુ હતું.