બોડેલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ યુ આર ડામોર સાહેબે ભારતીય પરંપરા મુજબ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા કરી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ વિજયાદશમીના દિવસે પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ આર ડામોર સાહેબ તેમજ બોડેલી પોલીસ સ્ટાફ દ્વારા દશેરા નિમિત્તે લોકોની સલામતી અને શાંતિ માટે આ પૂજા અર્ચના કરી હતી આસો ની શક્તિ એટલે ઉપર દિવ્ય શક્તિ એટલે વિજયાદશમી અને વિજયાદશમી ના દિવસે સુરક્ષા માટે શસ્ત્ર ની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે બોડેલી પોલીસ સ્ટાફ સાથે રહીને શસ્ત્ર ની પૂજા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here