ધોરાજી જૈન સમાજ અગ્રણી ભાવેશ મહેતાની પ્રમાણિકતાની ચારેકોર ચર્ચાઓ…

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજીની શાળા નં. ૧૩ના આચાર્ય એવા સાહીદ હુસેન અંસારી પોતાના બાઈકમાં થેલો લટકાવીને જતા હતા. આ થેલો ક્યાં પડી ગયો તે ખબર ન હતી. તેને શોધતા રહ્યા દરમિયાન આ થેલો જૈન સમાજના અગ્રણી એન્જીનીયર એવા ભાવેશભાઈ મહેતાને મળતા તેઓએ આ અંગે સ્થાનિક પત્રકારોને જણાવેલ અને થેલો ચેક કરતા તેમાં કિંમતી કાગળો સહિતની ચીજવસ્તુઓ મુળમાલિકને આપી પ્રામાણિકતા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ હતું અને શાળાના પ્રિન્સિપાલે ભાવેશભાઈ મહેતાનો આભાર માનેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here