બાબરા તાલુકાના ચરખા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે બાલાપીરની દરગાહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે બાબરા તાલુકાના ચરખા ગામે બાલાપીરની જગ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ રાઠોડ, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, ભાજપ અગ્રણી મુન્નાભાઈ મલકાણ, મધુભાઈ ગેલાણી યુવા ભાજપ અગ્રણી કિરીટભાઈ બગડા, ભાજપ અગ્રણી નીતિનભાઈ સિધ્ધપુરા, ભાજપ અગ્રણી, ભાજપ અગ્રણી પરેશભાઈ સોની હારૂણભાઇ મેતર દરગાહના મુંજાવર તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here