બનાસકાંઠાની સૌથી મોટી પચાયત દિયોદરનું રિજલટ આવ્યું સામે…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કિરણકુમારી વાધેલા સરપચ તરીકે 1210 મત થી થયા વિજેતા…

દિયોદર ગ્રામ પચાયત માં રાજવી પરિવાર નો વટ ફરી યથાવત

રાવણા રાજપૂત અને રાજવી પરિવાર વચ્ચે હતી કાંટા ની ટક્કર…

વિકાસ ની વાત સાથે ફરી રાજવી પરિવારે માર્યું મેદાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here