ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ધોરાજી મેઘાવર સેવા સમાજ ના ઉપક્રમે શાનદાર મહીલા રેલી જય ભીમ ના નારા સાથે નીકળી હતી જે ધોરાજી ના મુખ્ય માર્ગો પર ફરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ખાતે પૂર્ણ થયેલ હતી.