દ્વારકા : ડો.બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતી નિમિતે શ્રી એેલ.એન.પી. શૈક્ષણિક સંકુલ હોલમા વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ

દેવભૂમી દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-

તા-14/04/2022
ડો.બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતી પર શ્રી એેલ.એન.પી. શૈક્ષણિક સંકુલ હોલ મા જન્મ જયંતી નિમિત્તે વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરેલ હતું.જેમાં 1 થી 3 નંબર આવેલ ભાઈઓ અને બહેનોને સંસ્થા તરફથી બાબા સાહેબ આંબેડકરની તસ્વીર અને તેના જીવન ચારિત્ર્ય નું પુસ્તક ભેટ આપવામાં આવેલ હતું.આ પ્રસંગે વિદ્યાર્થી , આચાર્યશ્રી,શિક્ષક અને વાલીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here