બથીયા પરિવાર દ્વારા સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશજી મંદિરેના ઉન્ન્ત શિખર પર નૂતન ધ્વજારોહણ

દેવભૂમિ દ્વારકા, સકીલ બલોચ :-

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાના રમેશભાઈ લક્ષ્મીદાસ બથીયા અને કમલેશભાઈ રમેશભાઈ બથીયા તથા પરિવાર દ્રારા સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશજી મંદિરેના ઉન્ન્ત શિખર પર નૂતન ધ્વજારોહણ તા. 15-09-2023 ના રોજ દ્વારકામાં લોહાણા મહાજનવાડી ખાતે સવારે 7:30 કલાકે ધ્વજાજી પૂજન બાદ શોભાયાત્રા નીકળશે 9:30 વાગ્યે વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાશે. બથીયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ જય દ્વારકાધીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here