જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ :-
ગુજરાતના યુવાનોના અવાજને બુલંદ કરનાર યુવરાજસિંહ જાડેજા પર થયેલા ખોટા કેસો પરત લેવા તેમ જ એલ આર ડી ની પરીક્ષા માં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા માટે આજરોજ જાંબુઘોડા મામલતદારશ્રીને આમ આદમી પાર્ટી પ્રમુખ જયેશ બારીયા દ્વારા આવેદન આપવામાં આવ્યુ…