ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં ભારત બંધના એલાનમાં વાંકાનેર પંચકના ખેડૂત ચિંતાઓનું સમર્થન

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ ખેતી ને લાગતા નવા કાયદાના વિરોધમાં 25 9 2020 ના રોજ ભારત બંધને વાંકાનેર દ્વારા સમર્થન આપી યા નું જાણવા મળ્યું છે જેમાં જાણવા મળતી વિગત એવી છે કે સમગ્ર દેશના ૨૫૦ કરતાં વધુ ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ ખેતી કાયદાના વિરોધમાં તારીખ 25 9 2020 ના રોજ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું હોય જેના સમર્થનમાં વાંકાનેર પંથકમાં ધંધા વેપાર રોજગાર બંધ રાખી જોડાવા માં આવશે તેમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલાબભાઈ પરાશરા તેમજ શકીલ અહેમદ કે. પીર જાદા.એ.પી.એમ.સી. ચેરમેન વાંકાનેર તેમજ જિલ્લા પંચાયતના સભ્યોઓ હરદેવસિંહ જાડેજા. જમનાબેન નવઘણભાઈ મેઘાણી. પ્રભુભાઈ વિજવાડિયા. વિગેરે ભારત બંધ એલાન વાંકાનેર નું સમર્થન આપ્યાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here