સંખેડા: આંબાપુરા ગામની સીમમાંથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો

સંખેડા,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા ગામની સીમમાં કોતરોની જાડી જાખરા વચ્ચે વન્યપ્રાણી દીપડાનો મૃત દેહ પડ્યો હોવાની સંખેડા જંગલ ખાતા ના કર્મીઓને કરાઈ હતી ક્યારે જંગલ ખાતા ના કર્મી વો અહીં દોડી આવ્યા હતા અને દીપડાના મૃતદેહ ને ડી કમ્પોઝ હાલતમાં જોવા મળ્યો હતો વન્યપ્રાણી દીપડાનો શરીર ઉપર જીવા તો પડી ગઈ હતી જેથી તેનું સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવું પડે એવી સ્થિતિ હતી સંખેડા પશુ ચિકિત્સક ને જાણ કરતાં ડોક્ટર હાર્દિક આવી વન્ય પ્રાણી દીપડાનું મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કર્યું હતું મૃતક દીપડો આશરે પાંચ થી છ વર્ષનો ઉંમરનો નર હતો તેના મૃત્યુનું કારણ કદાચ ઉંમર અથવા તો બીમારી હોઈ શકે એવું જાણવા મળ્યું હતું તેના સેમ્પલ લેવાયા હતા તેનું પરિણામ આવ્યા બાદ જ તેનું મૃત્યુનું કારણ જાણી શકાશે તેવું A C F એન ટી બારીયા એ જણાવ્યું હતું વન્ય પ્રાણી દીપડાને નો મૃત્યુ દેહ સંખેડાના હાડોદ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો અને હાડોદ નર્સરી ખાતે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here