મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-
કસ્બા બાલાપીર સામે 11 દુલ્હા દુલ્હન નાં સમૂહ નિકાહ કરવામાં આવ્યા હતા
સમાજ ની ગરીબ દીકરી ઓં નો સમાવેશ કરવામાં આવ્યો
દુલ્હનો નેં ઘર વપરાશ ની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં હઝરત સૈયદ મોહંમદ મદની અશરફ.હઝરત સૈયદ મોહંમદ હમ્ઝા અશરફ સૈયદ સકલૈન અશરફ અને ફરીદ અહેમદ સૈયદ ઉપસ્થિત રહયા હતા.