વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે યોજાયું મન કી બાત કાર્યક્રમ…

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 100 મા મન કી બાત કાર્યક્રમનું સમગ્ર દેશ સહિત વિવિધ શહેર જિલ્લામાં મંથકો મા ઓનલાઈન 100 માં મન કી બાત કાયક્રમ અંતર્ગત વાંકાનેરમાં પણ મન કી બાત કાયક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સીટી પોલીસ સ્ટેશન ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં સવારે 11:00 કલાકે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સીટી પીઆઈ કે એમ છાસિયા ના માર્ગદર્શનથી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર પોલીસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પોલીસ ટીમ સહિત જીઆરડી ના જવાનો હાજરી આપી મન કી બાત કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 100 મા મન કી બાત કાર્યક્રમ માં ભાગ લીધો હતો જે તસવીર મા દ્રશ્યમાન થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here