ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
મહાદલિત પરિસંઘમાં રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે ધોરાજીના તુષારભાઈ જેઠવાની નિમણૂંક કરવામાં આવતા તુષારભાઈ જેઠવાએ ગુજરાત પ્રદેશની મહાદલિત પરિસંઘની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
મહાદલિત પરિસંઘમાં રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે ધોરાજીના તુષારભાઈ જેઠવાની નિમણૂંક કરવામાં આવતા તુષારભાઈ જેઠવાએ ગુજરાત પ્રદેશની મહાદલિત પરિસંઘની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.