મહાદલિત પરિસંઘમાં રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે તુષારભાઈ જેઠવાની નિમણૂંક…

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

મહાદલિત પરિસંઘમાં રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે ધોરાજીના તુષારભાઈ જેઠવાની નિમણૂંક કરવામાં આવતા તુષારભાઈ જેઠવાએ ગુજરાત પ્રદેશની મહાદલિત પરિસંઘની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here