બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
જુની બોડેલી મા અગવ તારીખ ૧૮/૧૧/૨૧/ ની રાત્રે જૈન મંદિર માં ચોરે મંદિર ની દાન પેટીમાં અંદાજે ૭૦ થી૮૦ હજાર ની રોકડ રકમ લઈ ને ચોર ફરાર થઈ ગયા હતા તે હજૂ પકડાયેલા નથી ત્યારે ફરી જૂની બોડેલી જૈન મંદિર મા તારીખ ૪/૧/૨૨ ના રાત્રી નઃ રોજ મંદિર ના દરવાજા ના નકુચા તોડી દાન પેટી મંદિરમાં આવેલ દાન પેટી ઉચકીને બાજુમાં આવેલા ખેતરમાં લઈ ગયા હતા અને દાન પેટી મા અદાજે ૨૦ થી ૨૫ હજાર ની રકમ લઈને ચોર ફરાર થઇ ગયા હતા ત્યારે જુની બોડેલી ના ટ્રસ્ટી ઓ બોડેલી પોલીસ જાણ કરી હતી વાર વાર જૈન મંદિર માં ચોરી થતા મંદિર ના ટ્રસ્ટી પણ પોલીસ ની ઠીલાસ ઉપર નારાજ થયા હતાં બોડેલી પોલીસ પેટ્રોલીંગ કડક કરવા અને ચોરી કરનાર ચોર ને પકડી પાડવા ઉચ્ચ માગ હતી.