બોડેલી : અમનપાર્ક સોસાયટીમાં હઝરત કમાલુદ્દીન બાવાની ઉપસ્થિતિમાં રાતીબે રિફાઈનો જલસો યોજાયો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલીના અમનપાર્ક સોસાયટીમાં હઝરત કમાલુદ્દીન બાવાની ઉપસ્થિતિમાં રાતીબે રિફાઈનો જલસો યોજાયો હતો. હઝરત કમાલુદ્દીન બાવાની સાથે સૈયદ સાબિર બાપુ (માંકણી વાળા) અને સૈયદ મોહસીન બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હઝરત સૈયદ કમાલુદ્દીન બાવાના આગમનથી મુરીદો તેમજ ચાહવા વાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાતીબે રીફાઈના જલસામાં નાત શરીફ મનકબત પડવામાં આવી હતી. કાર્યક્રમ પહેલા બાઈક રેલી બોડેલીના મુખ્ય માર્ગ પર નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here