નર્મદા જીલ્લા કલેક્ટર મનોજ કોઠારી વય મર્યાદાના લીધે નિવૃત થયાં-ટેન્ટ સીટી ખાતે વિદાય સમારંભ યોજાયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યું ઓફ યુનિટીના મુખ્ય વહીવટી અધિકારી તરીકે જીલ્લા વિકાસ અધિકારીને વધારાનો હવાલો સોંપાયો

નર્મદા જીલ્લા કલેક્ટર તરીકેની સેવા બજાવી આજરોજ નર્મદા કલેક્ટર તરીકે મનોજ કોઠારીને વય મર્યાદાના લીધે નિવૃત કરાયાં હતાં. તેઓના સન્માનમા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતેની ટેન્ટ સીટીમાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં જીલ્લાના વરિષ્ઠ અધિકારી , કરમચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા કલેક્ટર નિવૃત્ત થતાં સાથે જ રાજય સરકારના એડિશનલ સેક્રેટર એ સ્ટેચ્યું ઓફ યુનિટીના મુખ્ય વહીવટી અધિકારીની પોસ્ટ ખાલી પડતાં તવરિતજ નર્મદા જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ જીનસી રૉયની સટેચયુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામચલાઉ નિમણુંકના ઓર્ડર જારી કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here