ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ પવિત્ર યાત્રાધામ કરનાળી કુબેરેશ્વર મંદિરના પટાંગણમાં ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કુબેર ભંડારી મંદિર ના મેનેજર પંડ્યા ના હસ્તે ધ્વજ વંદન કર્યું હતું.
સાથે મંદિર ના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ હાજર રહી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી સાથે યજુર્વેદ ના 10 મા અધ્યાય રાષ્ટ્ર સૂક્ત થી અભિષેક કરી રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો