છોટાઉદેપુર : નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

“નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓની બેઠક યોજાય હતી. આ બેઠકમાંશ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે,વિધાનસભા મત વિસ્તાર ૧૩૭-છોટાઉદેપુરમાં એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ,૧૩૮-જેતપુરપાવીમાં એ.પી.એમ.સી કવાંટ, ૧૩૯-સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં કાર્યક્રમ યોજાશે.તેઓએ પદાધિકારીઓ પાસેથી સમગ્ર કાર્યક્રમના સંચાલન, વ્યવસ્થા,મીનીટ ટૂ મીનીટડાયસ પ્લાન વિગેરેની વિગતો મળેવી પદાધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here