છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા યુ સી સી કાયદાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર આદિવાસી સમાજ દ્વારા યુ સી સી કાયદાના વિરોધ માં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આદિવાસી સમાજ નાં આગેવાન અને પુર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામ સિંહ રાઠવા એ જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજ ને પહેલા થીજ નુકસાન થય રહ્યુ છે અને જો યુ સી સી કાયદો આવશે તો વધારે નુકસાન થશે અને જો આ કાયદો આવશે તો આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચ આંદોલન થશે અને ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here