ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
જન સંવેદના યાત્રા પાટણવાવ થી મોટીમારડ નવા કડવાપટેલ સમાજ મા કોરોના મા મોત થયેલા હોય તેમના પરિવાર જનો ને આસવસન આપેલ અને રાજકોટ જીલ્લા ના ધોરાજી મા આંબેડકર ચોક મા ડો આંબેડકર સાહેબ ની પ્રતિમા ને માનસમાંથી હાર પહેરાવ તા ઈસુદાન ગઢવી અને ગોપાલભાઈ ઈટાલીયા તેમજ તાજેતરમાં આમ આદમી પાર્ટી મા જોડા તા જયેશભાઈ ચોધરી યે તેમજ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબ ની પ્રતિમા ને પણ હાર પહેરાવી યા હતા.