કવાટ તાલુકાના પાનવડ મુકામે પવિત્ર યાત્રાધામ પાંડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર ના કવાટ તાલુકાના પાનવડ મુકામે પવિત્ર યાત્રાધામ પાંડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તેમજ પ્રાથમિક ગ્રુપ શાળા પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ બજારમાં સ્વચ્છતા હી સેવા પૂંજય મહાત્મા ગાંધી નું સપનું સાકાર કરવા બીજી ઓક્ટોબરના ભાગરૂપે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં જેમાં ઉપસ્થિત 138 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ સવજી રાઠવા કવાટ તાલુકાના પંચાયતના એ ટી ડી ઓ શ્રી માલીવાડા સાહેબ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી બકાભાઇ સામાજિક આગેવાનો જેડી ભાઈ રાઠવા તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ ભાઈ ભરતભાઈ રાઠવા આગેવાન શ્રી અંબુભાઈ સરપંચ શ્રી ઓ પાનવડ સરપંચ શ્રી ઇન્દ્રસિંહ રાઠવા અશોકભાઈ અસાર સંદીપભાઈ માણાવટ પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી કાળુભાઈ તેમજ પાનવડ બજાર સૌ અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમ બિરદાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here