અલીપુરા હાલોલ રોડ પર જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિ મહોત્સવ ઉજવાયો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

શ્રી જલારામ જયંતિ મહોત્સવ તારીખ ૧૧/૧૧/૨૧ ગુરુવારે અલીપુરા હાલોલ રોડ જલારામ બાપા ના મદીરે રાખવામાં આવી પુજ્ય જલારામ બાપાની( ૨૨૨) મી જન્મ જયંતી સવંત ૨૦૭૮ ના કારતક સુદ ૭ને ગુરૂવાર તારીખ૧૧/૧૧/૨૧ ના શુભ દિવસે ધર્મ ભક્તિ ના મિલન મહોત્સવ પ્રસંગે સવારમાં પ્રભાતફેરી ૫/૩૦ કલાક આરતી ૭/૦૦ કલાકે છપ્પનભોગ ૧૧/૩૦ કલાકે શોભાયાત્રા બપોરે ૩/૦૦ કલાકે રામજી મંદિર થી બોડેલી જલારામ મંદિરે નીકળશે આરતીસાજે ૬/૩૦ કલાકે થાશે સમૂહ મહાપ્રસાદ સાંજે૭/૦૦ કલાકે જલારામ બાપાના મંદીરે હાલો રોડ બોડેલી મા રાખવામાં આવેલું છે શ્રી બોડેલી લુહાણા સમાજ તથા જલારામ મંદિર બોડેલી ટ્રસ્ટી મંડળ બોડેલી ને આજુબાજુ રહેતા બોડેલી ઢોકલીયા અલીપુરા રાજ ખેરવા અલીખેરવા ચંપાવતી મંજીપુરા તેમજ દરેક જ્ઞાતિ ને તેમજ બાપાના ભક્તોને શ્રી બોડેલી લુહાણા સમાજ તેમજ જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી બાપા ની જન્મ જયંતી નિમિત્તે જાહેર ભંડારો રાખવામાં આવેલો છે મહાપ્રસાદ લેવા આમંત્રણ આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here