શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે ભાજપ દ્વારા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના હુદ્દેદારો કાર્યકરો અને તાલુકાની પ્રજા ઉપસ્થિત રહી હતી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદરગઢ ખાતે શહેરા વિધાનસભા મત ક્ષેત્રનું સ્નેહ સંમેલન કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ અને શહેરા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જેમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્ય સરપંચો સહિત સંગઠનના હોદ્દેદારો એ જેઠાભાઇ ભરવાડનો ભવ્ય સ્વાગત કરયું હતું.

ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની ને શહેરા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here