વન સેતુ ચેતના યાત્રાનું નસવાડી ખાતે ભવ્ય સ્વાગત કરાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

માન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૧૮.૧.૨૪ના રોજ શુભારંભ કરાવેલ વન સેતુ ચેતના યાત્રા નવસારી, ડાંગ,તાપી, સુરત, ભરૂચ,નર્મદા જિલ્લામાં ભ્રમણ કરી તા.૨૦,૧.૨૪ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સવારે ૧૦.૩૦ કલાકે પ્રવેશ કરશે. નસવાડી તાલુકામાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વનબંધુઓને સમાજની મુખ્યધારા સાથે જોડવાના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસને સાર્થક કરતી વન સેતુ ચેતના યાત્રા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, કવાંટ, પાનવડ, છોટાઉદેપુર ખાતે ભ્રમણ કરશે. આ યાત્રા ભ્રમણ દરમિયાન કેવડી ખાતે બપોરે ૩.૩૦ કલાકે મહાનુભાવો જાહેરસભાને સંબોધશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here