રાજગઢ પો.સ્ટેના મર્ડરના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાજગઢ પોલીસ

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મળતો વિગતો મુજબ આજરોજ મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ૐ . લીના પાટીલ સાહેબશ્રી , પંચમહાલ , ગોધરાનાઓએ આપેલ સુચના તથા મહે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.એ.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પો.ઇન્સ શ્રી એ.આર.પલાસ સાહેબ નાઓએ શરીર સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચનાઓ આપેલ . જે અન્વયે રાજગઢ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં -૧૧૨૦૭૦૫૫૨૨0૧૩૬ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૨,૪૪૭,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો આજરોજ તા . – ૨૪ / ૦૩ / ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ તે અનુસંધાને આરોપીઓને પકડવા માટે આર.આર. ગોહીલ પોલીસ સબ ઇન્સ.રાજગઢ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ . જેથી અલગ અલગ ટીમો મારફતે સર્ચ ઓપરેશન હાથ ધરતાં તમામ આરોપીઓના રહેણાંક ઘરો તથા આવવા – જવાના સંભવિત સ્થળોએ તપાસ કરી આરોપીઓ ( ૧ ) રુજલીબેન તે જાલુભાઇ નાનજીભાઇ રાઠવાની પત્ની ( ૨ ) જાલુભાઇ નાનજીભાઇ રાઠવા ( ૩ ) નરવતભાઇ જાલુભાઇ રાઠવા ( ૪ ) મીનાબેન ઉર્ફે સંગી જાલુભાઇ રાઠવા તમામ રહે – હોળી ફળીયુ , સવાપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓને ગણતરીના કલોકોમાં પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ . આમ મર્ડર ના ગુન્હાના આરોપીઓને પકડવાના ચક્રોગતીમાન કરી સત્વરે આરોપીઓને પકડવામા રાગઢ પોલીસ ને સફળતા પ્રાપ્ત થયેલ છે . શોધાયેલ ગુન્હાની વિગત ( ૧ ) રાજગઢ પો.સ્ટે . A પાટૅ નંબર -૧૧૨૦૭૦૫૫૨૨0૧૩૬ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૨,૪૪૭,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ આરોપીઓના નામ ( ૧ ) રૂજલીબેન તે જાલુભાઇ નાનજીભાઇ રાઠવાની પત્ની રહે – હોળી ફળીયુ , સવાપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ ( ૨ ) જાલુભાઇ નાનજીભાઇ રાઠવા રહે – હોળી ફળીયુ , સવાપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ ( ૩ ) નરવતભાઇ જાલુભાઇ રાઠવા રહે – હોળી ફળીયુ , સવાપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ ( ૪ ) મીનાબેન ઉર્ફે સંગી જાલુભાઇ રાઠવા રહે – હોળી ફળીયુ , સવાપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ . આર.આર.ગોહીલ રાજગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ અ.હે.કો રાજેશભાઇ નુરાભાઇ બ.નં .૧૨૦૦ તથા અ.હે.કો દિનેશભાઇ ગોવિંદભાઇ બ.નં .૧૧૬૩ તથા અ.હે.કો પરેશકુમાર દેવકરણભાઇ બ.નં -૧૨૪૩ તથા અ.હે.કો કિર્તેશકુમાર નટરવભાઇ બ.નં -૧૩૭૨ તથા અ.પો.કો અનીલકુમાર દલપતસિહ બ.નં- ૫૮૫ તથા અ.પો.કો રાહુલકુમાર શંકરભાઇ બ.નં -૫૬૦ તથા અ.પો.કો હર્ષભાઇ રમણભાઇ બ.નં. ૫૦૦ તથા અ.પો.કો દેવરાજસિંહ નરવતસિંહ બ.નં .૬૫૪ નાઓએ ટીમવર્કથી પ્રસંસનીય કામગીરી કરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here