રાજકોટ જીલ્લાના ધોરાજીના રસુલ પરા વિસ્તારમાં મોહરરમ પર્વ નિમિત્તે 15 જેટલા શખસોને વિજ કરંટ લાગ્યો

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજીમા રસુલ પરા વિસ્તાર ની ઘટના

ધોરાજી ના રસુલપરા વિસ્તાર મા 15 જેટલા શખસો ને વિજ કરંટ લાગ્યો

ધોરાજી રસૂલ પરા વિસ્તાર મોહરમ ના તાજીયા ને માતમ મા માટે માતમ માથી ઉપાડતી વેરા એ 15 જેટલા વ્યક્તિઓ ને શોર્ટ સર્કિટ લાગતા

ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલ મા સારવાર અર્થે ખસેડાયા

ત્રણ થી ચાર વ્યક્તિઓ ગંભીર , સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલ મા લોકો ના ટોળે ટોળા એકત્રિત થયા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here