માળીયા હાટીનામાં દાતાઓ તરફથી 750 જરૂરિયાત મંદ નબળા લોકોને ગરમ ધાબરાનું વિતરણ કરાયું

  1. જૂનાગઢ,મયુર કોદાવલા :-

કડ કડ ટી ઠંડી શરૂ થઈ છે ત્યારે માળીયા હાટીના માં આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા નીચે 750 થી પણ વધારે આર્થિક નબળા જરૂરી યત મંદ નબળા પરિવારો ધુનિધી ચેરિટી ફાઉન્ડેશન ગિરધરલાલ કેશવજી ભાઈ ધોળકિયા. ઈશિતાબેન સાગરભાઇ. ડોક્ટર આભાબેન આર શેઠ સહિત ના દાતાઓ તરફથી ઠંડી થી બચવા માટે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કર્ ગઠીયા લક્ષ્મણભાઈ યાદવ મહેન્દ્ર ભાઈ ગાંધી રાજેશભાઈ ભાલોડીયા ડો આભા બેન સેઠ હેડ કોન્સ કમલેશ ભાઈ ડાંગર સોનલ બેન ગોસ્વામી સહિતના આગેવાનોના વરદ હસ્તે ગરમ ધાબરાનું વિતરણ કરાયું હતું મોટી સંખ્યા મા આર્થિક નબળા લોકો એ લાભ લીધો હતો
આ પ્રસંગે સેવાભાભી કાર્યકરો મહેન્દ્રભાઈ ગાંધી દેવાનંદભાઈ સોલંકી રઘુભાઈ દવે ભઈલા ભાઈ દરજી વિપુલભાઈ પોબારી
બુખારી બાપુ સહિતના કાર્યકરોએ ભારે ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here