બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
હાલમાં સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા તેમના ખાતાને લગતા કામો ની ઉજવણી થઇ રહેલ છે જેના ભાગરૂપે. MGVCL દ્વારા પણ તારીખ 31 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેમાં ગ્રાહકોને સોલર રફટોપ સમજ તેમજ ફાયદા વીજજોડાણો સત્વરે આપવાની કાર્યવાહી દિવસ-૭. ગ્રાહકોનું પ્રશ્નોનું નિરાકરણ દિવસ- જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એસોસિયેરીન સાથે મીટીંગ તેમજ કર્મચારી અને જાહેર જનતા જોઞ જે સલામતીથી શરમાય જિંદગીથી કરમાય ના નારા સાથે શાંતિપૂર્વક અલીપુરા ચાર રસ્તા સુધી બોડેલી મધ્ય ગુજરાત વીજ કંપની ના કામદારો સાથે રેલી કાઢવામાં આવી હતી.