નસવાડી તાલુકામા શ્રીજી ની પ્રતિમાની સ્થાપના કરવા ગામડાના લોકો પ્રતિમા લેવા નસવાડી આવ્યા

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડી તાલુકા ના ગામે ગામ ગણેશજી સાથે આસ્થા જોડાયેલી હોય .નસવાડી ટાઉન મા શ્રીજી ની પ્રતિમા લેવા માટે ગામ ગામ થી ભક્તો ઉમટી પડ્યા હતા. વિધિવત ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરાશે.સાથે કોરોના ની ગાઈડ લાઈન મુજબ પૂજા આરતી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here