નર્મદા જીલ્લા ના ઝુંડા ગામે ભાજપા પ્રદેશ યુવા મોરચા પ્રમુખના હસ્તે જરુરીયાત મંદ લોકો લને અનાજની કીટોનુ વિતરણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં આજે ગુજરાત પ્રદેશ યુવા મોર્ચા અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ ના હસ્તે ઝુંડા ગામ ખાતે કોરોના ની મહામારી મા પિડીત ગરીબ લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા મોર્ચા મહામંત્રી કૌશલભાઈ દવે,નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી,ગરૂડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી,નર્મદા જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ ગૌરાંગ બારીયા,બક્ષીપંચ મોર્ચા પ્રમુખ ડો.ધવલ પટેલ,આદિજાતિ મોર્ચા પ્રમુખ વિક્રાંત વસાવા,અજય તડવી સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here