બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લો એટલે કોંગ્રેસનો ગઢ ગણાતો આજે મોહન સિંહ રાઠવા આજે કોંગ્રેસને રામરામ કરી દીધા છે અને ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે મોનસિંહ રાઠવા ૧૦ ,૧૦ વખત વિધાનસભા જીતનાર તેઓ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને ભાજપમાં જોડવાની તૈયારી છે એવી શક્યતા છે કમલમ ખાતે તેઓ વિધિ રીતે ભાજપમાં પણ જોડાઈ તે પ્રકારના સંકેત મળી રહ્યા છે ક્યારે છોટાઉદેપુર સહિત રાજ્યમાં રાજકારણમાં ખંભરાટ મચી ગયો છે એવા રાજકારણમાં સમાચાર મળી રહ્યા છે.
મોહનસિંહ રાઠવા એ રાજકીય સન્યાસ લીધો હતો અને હવે હું લડવાનો નથી તેઓ કહેતા હતા અને અચાનક કોંગ્રેસ મા રાજીનામા ના લીધે છોટાઉદેપુર ના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે મોહન સિંહ રાઠવા કોંગ્રેસમાંથી રામરામ કરીને હવે ભાજપમાં જોડાશે શૂ તેવું જોવાનું બાકી છે.