છોટાઉદેપુર : ઘેલવાટ ગામમાં સાંપ નીકળતા લોકોમાં ભયનો માહોલ…

છોટાઉદેપુર :- શકીલ બલોચ :-

છોટાઉદેપુર ના ઘેલવાટ ગામ માં રાત્રિ ના સમયે રમેશભાઈ ના ઘરે સાંપ ઘૂસી આવ્યો હતો જ્યારે કોઈ ના ઘરે સાંપ નીકળે છે ત્યારે લોકો પોતાની જાન ની સલામતી માટે તેને મારવામાં નો પ્રયાસ કરે છે પરંતુ રમેશભાઈ એ કીધું કે જીવ હત્યા પાપ છે સાંપ ને કોઈ નુકસાન ન પોહચે તે માટે સાંપ પકડવા માટે ચીનું ભાઇ, આકાશ ભાઇ અને તેઓની ટીમ ને બોલાવ્યા હતા જે પૂરા છોટાઉદેપુર જિલ્લા માં સાંપ પકડવાનું કામ કરે છે ચીનુભાઈ અને આકશભાઈ ના જણાવ્યા અનુસાર એ સાંપ બિન ઝેરી ધામન સાંપ હતો અને તેમના દ્વારા લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા કે તમામ સાંપ ઝેરી નથી હોતા અને જ્યાં સુધી હેરાન ના કરવામાં આવે ત્યાં સુધી તે કોઈ ને નુકસાન નથી કરતા બને ત્યાં સુધી તેના થી દૂરી બનાવી રાખવી અને હમને ફોન કરવો જેથી અને તેને પકડી ને જંગલ માં છોડી શક્યે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here